Breaking News
BigRoz Big Roz
Home / Gujarat (page 5)

Gujarat

દાહોદમાં ૯૦ રાઉન્ડ ગોળીબાર કરી પોલીસ રાષ્ટ્રધ્વજને આપશે સન્માન દાહોદમાં ૭૨માં પ્રજાસત્તાક દિનના રાજ્ય ઉત્સવની પરેડમાં વોલી ફાયરિંગનું આકર્ષણ

ખાસલેખ – દર્શન ત્રિવેદીદાહોદમાં ૭૨માં પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. દેશની આઝાદા બાદ બંધારણ સમિતિએ આપેલા વિશ્વના અજોડ કાયદા એવા ભારતીય બંધારણનો આપણે સૌએ સ્વીકાર કર્યાના અવસરને પૂર્ણ શાનથી ઉજવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઇ છે. પ્રજાસત્તાક દિને પોલીસ તંત્ર દ્વારા ૯૦ …

Read More »

દાહોદ પોલીસના સહાયતા કેન્દ્રો હાઇવે રોબરીને ડામવામાં રહ્યા સફળ ઇંદોર હાઇવે ઉપર બનાવાયેલા પોલીસ સહાયતા કેન્દ્રો અને સતત પેટ્રોલિંગને પરિણામે વર્ષ ૨૦૨૦માં લૂંટધાડને એક પણ ઘટના ના બની

આલેખન – દર્શન ત્રિવેદીતસ્વીરો:જુજરકાળી અંધારી રાતમાં જો તમે ગોધરા તરફથી ઇન્દોર હાઇવે ઉપર થઇ દાહોદ આવતા હો અને ભથવાડા ટોલપ્લાઝા પાસે કોઇ પોલીસ જવાન તમારી પાસે આવીને કહે કે અમે કહીએ પછી આગળ જજો. પોલીસની આ સૂચના ચિંતાનું કોઇ કારણ નથી પણ, દાહોદ જિલ્લાના પોલીસ દ્વારા હાઇવે સુરક્ષા માટે શરૂ …

Read More »

अहमदाबाद वडोदरा एक्सप्रेस हाईवे पर धुंध के वजह से दर्जनों गाड़ियां आपस में भिड़ीं : Khabar 24 Express

अहमदाबाद वडोदरा एक्सप्रेस हाईवे पर धुंध के वजह से दर्जनों गाड़ियां आपस में भिड़ीं : Khabar 24 Express

Read More »

दाहोद शहर में गोधरा रोड के नरसिंह कॉलोनी के लोग गंदा एवम बदबूदार पानी पीने को हुए मजबूर: Khabar24×7

दाहोद शहर में गोधरा रोड के नरसिंह कॉलोनी के लोग गंदा एवम बदबूदार पानी पीने को हुए मजबूर: Khabar24×7

Read More »

સર્વે સન્તું નિરામયા, દાહોદમાં કોરોના સામે વેક્સિનેશનનો પ્રારંભ કરાવતા ગૃહ રાજયમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા : Khabar24 Express

દેવગઢબારીયા ખાતેથી રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડ અને ઝાલોદ ખાતેથી સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરે રસીકરણનો કરાવ્યો પ્રારંભ વેક્સિનેશનના પ્રથમ તબક્કામાં ૮૦૦૦ આરોગ્યકર્મીઓને રસીકરણ માટે વહીવટી તંત્રનું સુચારૂ આયોજન દાહોદ, તા. ૧૬ : કોરોના મહામારીના અંતનો આરંભ આખરે થઇ ચુક્યો છે. ગૃહ રાજયમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ આજના ઐતિહાસિક દિવસે દાહોદના ઝાયડસ મેડીકલ …

Read More »

સાંસદ આદર્શ ગામ ડોકી ડુંગરામાં ગ્રામ સભા સંપન્ન સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરના હસ્તે રૂ. ૫૨.૮૦ લાખના વિકાસ કામોનું લોકાર્પણ અને રૂ. ૩.૪૭ કરોડના કામોનું ખાતમુહૂર્ત

સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં આદર્શ ગામ એવા ડોકી ડુંગરા ખાતે ગ્રામ સભા યોજાઇ હતી. જેમાં રૂ. ૫૨.૮૦ લાખના વિકાસ કામોનું લોકાર્પણ અને રૂ. ૩.૪૭ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગ્રામ સભાને સંબોધન કરતા સાંસદ શ્રી ભાભોરે જણાવ્યું કે, ગરીબોના કલ્યાણ માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવ્યા …

Read More »

વિજયી ભવઃ કાલથી દાહોદમાં કોરોના સામે રસીકરણનો થશે પ્રારંભ દાહોદ જિલ્લામાં ચાર વેક્સીન સેશન સેન્ટર ઉપરથી ૮ હજારથી વધુ આરોગ્યકર્મીઓને રસી અપાશે

દાહોદ ગુજરાત કોરોના મહામારીને મહાત કરવા માટે દાહોદ જિલ્લો સજ્જ થઇ રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરેલી જાહેરાત મુજબ આવતી કાલ શનિવારથી દાહોદ જિલ્લાના ચાર સેશન લોકેશન ઉપરથી કોરોના વેક્સીનેશન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવશે. વેક્સીનેશનના પ્રારંભિક તબક્કે દાહોદના ૮ હજારથી પણ વધુ આરોગ્યકર્મીને આવરી લેવામાં આવશે. દાહોદમાં ચાલનારા વેક્સીનેશન …

Read More »

કાલથી દાહોદમાં કોરોના સામે રસીકરણનો થશે પ્રારંભ દાહોદ જિલ્લામાં ચાર વેક્સીન સેશન સેન્ટર ઉપરથી, ૮ હજારથી વધુ આરોગ્યકર્મીઓને રસી અપાશે

કોરોના મહામારીને મહાત કરવા માટે દાહોદ જિલ્લો સજ્જ થઇ રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરેલી જાહેરાત મુજબ આવતી કાલ શનિવારથી દાહોદ જિલ્લાના ચાર સેશન લોકેશન ઉપરથી કોરોના વેક્સીનેશન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવશે. વેક્સીનેશનના પ્રારંભિક તબક્કે દાહોદના ૮ હજારથી પણ વધુ આરોગ્યકર્મીને આવરી લેવામાં આવશે. દાહોદમાં ચાલનારા વેક્સીનેશન કાર્યક્રમની માહિતી …

Read More »

कांग्रेस के दिग्गज नेता व गुजरात के चार बार के रहे मुख्यमंत्री माधव सिंह सोलंकी का 94 वर्ष की उम्र में निधन : Khabar 24 Express

कांग्रेस के दिग्गज नेता व गुजरात के चार बार के मुख्यमंत्री रहे माधव सिंह सोलंकी का आज 94 वर्ष की उम्र में निधन हो गया। माधव सिंह सोलंकी कांग्रेस के बड़े नेता थे और वह चार बार गुजरात के मुख्यमंत्री रह चुके थे। इसके अलावा वे वह भारत के विदेश मंत्री …

Read More »

દાહોદમાં રૂ. ૧૫૦૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રીશ્રી – ગુજરાતને વિશ્વનું પ્રતિષ્ઠિત રાજ્ય બનાવવાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી• ભૂતકાળમાં આદિવાસીઓ માત્ર મતો મેળવવા વખતે જ યાદ આવતા હતા અને બાદમાં ભૂલી જવાતા હતા• રાજ્ય સરકારે એક લાખ આદિવાસી પરિવારોને પેસા એક્ટ હેઠળ જંગલની જમીનના અધિકારી આપ્યા છે• ભૂતકાળની સરકારોએ લોકોને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખ્યા, …

Read More »

◆ સોની સમાજ દ્વારા સુરત ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ તેમજ દાહોદ જિલ્લા મહામંત્રી નરેન્દ્રભાઈ સોનીનો અભિવાદન સમારોહ યોજાયો

◆ દેશભરના 19 રાજ્યોના સોની સમાજના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આદરણીય અધ્યક્ષશ્રી સી.આર.પાટીલનું સ્વાગત સન્માન કરી હંમેશા ભાજપા સાથે રહેવાનું સંકલ્પ કર્યું◆ મિશન 182 માં સોની સમાજ મહત્વની ભૂમિકા નિભાવશે : આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સુરત શહેરના કતારગામ ઝોનમાં ગુરુવારે સવારે નાની વેડ સ્થિત કેશવ ફાર્મ હાઉસ ખાતે સમસ્ત …

Read More »

દાહોદ જિલ્લાની સરકારી શાળાઓમાં પસંદગી પામેલા ૬૨ શિક્ષણ સહાયકોને નિમણૂંકપત્રો એનાયત

દાહોદ ગુજરાત શાળારૂપી બાગના ફૂલો સમાન બાળકોમાં રંગ ભરવાની જવાબદારી શિક્ષકોની છે રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડદાહોદ જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષકકર્મ માટે પસંદગી પામેલા ૬૨ શિક્ષણ સહાયકોને નિમણૂંકપત્રો એનાયત કરતા રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, શિક્ષક એ ભારતીય પરંપરાનું ગુરુપદ છે અને આ પદને નિષ્ઠાપૂર્વક નિભાવવું પડશે. ઉક્ત સંદર્ભમાં …

Read More »

દાહોદ ગુજરાત દાહોદ જિલ્લા માટે મંગલ ઘડીઓ આવી ગઇ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી શુક્રવારે દાહોદને રૂ. ૧૫૦૦ કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપશે

દાહોદમાં હરિયાળી ક્રાંતિ લાવનારી રૂ. ૧૦૫૪ કરોડની કડાણા સિંચાઇ યોજનાનું મુખ્યમંત્રીશ્રી લોકાર્પણ કરશે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દાહોદ જિલ્લાના નાગરિકોને રૂ. ૧૫૦૦ કરોડની વિકાસ કામોની ભેટ આપવા માટે તા.૮ને શુક્રવારે ઝાલોદ ખાતે પધારશે. દાહોદ જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થનારી રૂ. ૧૦૫૪ કરોડની કડાણા ઉદ્દવહન સિંચાઇ યોજનાના ભાગ-૧ના …

Read More »

दाहोद में कार और बाइक की भीषण टक्कर में एक व्यक्ति की मौत, 3 गंभीर रूप से घायल : Khabar24 Express

Dahod : दाहोद में इंदौर हाइवे ब्रिज के पास एक स्कोर्पियो और 2 बाइक की भीषण टक्कर हो गयी, इस टक्कर में एक व्यक्ति की मौके पर ही मौत हो गयी जबकि 3 लोग गंभीर रूप से घायल हुए हैं। उन्हें तत्काल हॉस्पिटल में एडमिट करवाया गया है। बताया जा …

Read More »

“मेरी आस्था और मैं मरते दम तक बीजेपी में लेकिन नहीं होता मुझ जैसे गरीब का काम” यह कहते हुए गुजरात के किसान ने कर ली आत्महत्या”

गरीबों को सरकारी योजनाओं का लाभ नहीं मिल पाता है इस बात को गुजरात के महिसागर के किसान की आत्महत्या ने साबित कर दिया है। एक तरफ तो कृषि कानूनों को लेकर दिल्ली में तमाम किसान आंदोलन कर रहे हैं, इस आंदोलन को सपोर्ट करने के लिए कई किसान आत्महत्या …

Read More »
error

Enjoy khabar 24 Express? Please spread the word :)

RSS
Follow by Email
YouTube
YouTube
Pinterest
Pinterest
fb-share-icon
LinkedIn
LinkedIn
Share
Instagram
Telegram
WhatsApp