*2012 માં બારીયા વિધાનસભા લડેલા કોંગ્રેસના પંકજભાઈ ચૌહાણ તેમજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કોંગ્રેસના શ્રી વાઘજીભાઈ આમલિયાર,સાપોઈ સરપંચ દામભાઈ અમલિયાર , માધવા સરપંચ કમલેશભાઈ કટારા , સાતકુંડા સરપંચ અર્જુનસિંહ ચૌહાણ કોંગ્રેસના મોટી સંખ્યામાં આગેવાનો આજરોજ ભાજપમાં જોડાયા હતા.
*જેમને જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલિયારે ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું આ પ્રસંગે જી.ચૂંટણી ઇન્ચાર્જ શ્રી સુધીરભાઈ લાલપુરવાળા તેમજ જિલ્લા મહામંત્રી નરેન્દ્રભાઈ સોની , સ્નેહલભાઈ ધરીયા ઉપસ્થિત રહ્યા હતા.*

જો આ રીતેજ દાહોદ જિલ્લામાં કોંગ્રેસના કાંગરા ખરતા રહ્યા તો નવ તાલુકા , જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા માં ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે મેદાન મારશે તેવું દેખાઈ રહ્યું છે..
ખબર 24 એક્સપ્રેસ
નાગેશ્વર સેન દાહોદ
ગુજરાત બીયુરોચીફ
7046059323
Discover more from Khabar 24 Express Indias Leading News Network, Khabar 24 Express Live TV shows, Latest News, Breaking News in Hindi, Daily News, News Headlines
Subscribe to get the latest posts sent to your email.