दाहोद शहर में गोधरा रोड के नरसिंह कॉलोनी के लोग गंदा एवम बदबूदार पानी पीने को हुए मजबूर: Khabar24×7
Read More »સર્વે સન્તું નિરામયા, દાહોદમાં કોરોના સામે વેક્સિનેશનનો પ્રારંભ કરાવતા ગૃહ રાજયમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા : Khabar24 Express
દેવગઢબારીયા ખાતેથી રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડ અને ઝાલોદ ખાતેથી સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરે રસીકરણનો કરાવ્યો પ્રારંભ વેક્સિનેશનના પ્રથમ તબક્કામાં ૮૦૦૦ આરોગ્યકર્મીઓને રસીકરણ માટે વહીવટી તંત્રનું સુચારૂ આયોજન દાહોદ, તા. ૧૬ : કોરોના મહામારીના અંતનો આરંભ આખરે થઇ ચુક્યો છે. ગૃહ રાજયમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ આજના ઐતિહાસિક દિવસે દાહોદના ઝાયડસ મેડીકલ …
Read More »સાંસદ આદર્શ ગામ ડોકી ડુંગરામાં ગ્રામ સભા સંપન્ન સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરના હસ્તે રૂ. ૫૨.૮૦ લાખના વિકાસ કામોનું લોકાર્પણ અને રૂ. ૩.૪૭ કરોડના કામોનું ખાતમુહૂર્ત
સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં આદર્શ ગામ એવા ડોકી ડુંગરા ખાતે ગ્રામ સભા યોજાઇ હતી. જેમાં રૂ. ૫૨.૮૦ લાખના વિકાસ કામોનું લોકાર્પણ અને રૂ. ૩.૪૭ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગ્રામ સભાને સંબોધન કરતા સાંસદ શ્રી ભાભોરે જણાવ્યું કે, ગરીબોના કલ્યાણ માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવ્યા …
Read More »વિજયી ભવઃ કાલથી દાહોદમાં કોરોના સામે રસીકરણનો થશે પ્રારંભ દાહોદ જિલ્લામાં ચાર વેક્સીન સેશન સેન્ટર ઉપરથી ૮ હજારથી વધુ આરોગ્યકર્મીઓને રસી અપાશે
દાહોદ ગુજરાત કોરોના મહામારીને મહાત કરવા માટે દાહોદ જિલ્લો સજ્જ થઇ રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરેલી જાહેરાત મુજબ આવતી કાલ શનિવારથી દાહોદ જિલ્લાના ચાર સેશન લોકેશન ઉપરથી કોરોના વેક્સીનેશન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવશે. વેક્સીનેશનના પ્રારંભિક તબક્કે દાહોદના ૮ હજારથી પણ વધુ આરોગ્યકર્મીને આવરી લેવામાં આવશે. દાહોદમાં ચાલનારા વેક્સીનેશન …
Read More »કાલથી દાહોદમાં કોરોના સામે રસીકરણનો થશે પ્રારંભ દાહોદ જિલ્લામાં ચાર વેક્સીન સેશન સેન્ટર ઉપરથી, ૮ હજારથી વધુ આરોગ્યકર્મીઓને રસી અપાશે
કોરોના મહામારીને મહાત કરવા માટે દાહોદ જિલ્લો સજ્જ થઇ રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરેલી જાહેરાત મુજબ આવતી કાલ શનિવારથી દાહોદ જિલ્લાના ચાર સેશન લોકેશન ઉપરથી કોરોના વેક્સીનેશન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવશે. વેક્સીનેશનના પ્રારંભિક તબક્કે દાહોદના ૮ હજારથી પણ વધુ આરોગ્યકર્મીને આવરી લેવામાં આવશે. દાહોદમાં ચાલનારા વેક્સીનેશન કાર્યક્રમની માહિતી …
Read More »कांग्रेस के दिग्गज नेता व गुजरात के चार बार के रहे मुख्यमंत्री माधव सिंह सोलंकी का 94 वर्ष की उम्र में निधन : Khabar 24 Express
कांग्रेस के दिग्गज नेता व गुजरात के चार बार के मुख्यमंत्री रहे माधव सिंह सोलंकी का आज 94 वर्ष की उम्र में निधन हो गया। माधव सिंह सोलंकी कांग्रेस के बड़े नेता थे और वह चार बार गुजरात के मुख्यमंत्री रह चुके थे। इसके अलावा वे वह भारत के विदेश मंत्री …
Read More »દાહોદમાં રૂ. ૧૫૦૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી
મુખ્યમંત્રીશ્રી – ગુજરાતને વિશ્વનું પ્રતિષ્ઠિત રાજ્ય બનાવવાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી• ભૂતકાળમાં આદિવાસીઓ માત્ર મતો મેળવવા વખતે જ યાદ આવતા હતા અને બાદમાં ભૂલી જવાતા હતા• રાજ્ય સરકારે એક લાખ આદિવાસી પરિવારોને પેસા એક્ટ હેઠળ જંગલની જમીનના અધિકારી આપ્યા છે• ભૂતકાળની સરકારોએ લોકોને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખ્યા, …
Read More »◆ સોની સમાજ દ્વારા સુરત ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ તેમજ દાહોદ જિલ્લા મહામંત્રી નરેન્દ્રભાઈ સોનીનો અભિવાદન સમારોહ યોજાયો
◆ દેશભરના 19 રાજ્યોના સોની સમાજના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આદરણીય અધ્યક્ષશ્રી સી.આર.પાટીલનું સ્વાગત સન્માન કરી હંમેશા ભાજપા સાથે રહેવાનું સંકલ્પ કર્યું◆ મિશન 182 માં સોની સમાજ મહત્વની ભૂમિકા નિભાવશે : આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સુરત શહેરના કતારગામ ઝોનમાં ગુરુવારે સવારે નાની વેડ સ્થિત કેશવ ફાર્મ હાઉસ ખાતે સમસ્ત …
Read More »દાહોદ જિલ્લાની સરકારી શાળાઓમાં પસંદગી પામેલા ૬૨ શિક્ષણ સહાયકોને નિમણૂંકપત્રો એનાયત
દાહોદ ગુજરાત શાળારૂપી બાગના ફૂલો સમાન બાળકોમાં રંગ ભરવાની જવાબદારી શિક્ષકોની છે રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડદાહોદ જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષકકર્મ માટે પસંદગી પામેલા ૬૨ શિક્ષણ સહાયકોને નિમણૂંકપત્રો એનાયત કરતા રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, શિક્ષક એ ભારતીય પરંપરાનું ગુરુપદ છે અને આ પદને નિષ્ઠાપૂર્વક નિભાવવું પડશે. ઉક્ત સંદર્ભમાં …
Read More »દાહોદ ગુજરાત દાહોદ જિલ્લા માટે મંગલ ઘડીઓ આવી ગઇ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી શુક્રવારે દાહોદને રૂ. ૧૫૦૦ કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપશે
દાહોદમાં હરિયાળી ક્રાંતિ લાવનારી રૂ. ૧૦૫૪ કરોડની કડાણા સિંચાઇ યોજનાનું મુખ્યમંત્રીશ્રી લોકાર્પણ કરશે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દાહોદ જિલ્લાના નાગરિકોને રૂ. ૧૫૦૦ કરોડની વિકાસ કામોની ભેટ આપવા માટે તા.૮ને શુક્રવારે ઝાલોદ ખાતે પધારશે. દાહોદ જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થનારી રૂ. ૧૦૫૪ કરોડની કડાણા ઉદ્દવહન સિંચાઇ યોજનાના ભાગ-૧ના …
Read More »दाहोद में कार और बाइक की भीषण टक्कर में एक व्यक्ति की मौत, 3 गंभीर रूप से घायल : Khabar24 Express
Dahod : दाहोद में इंदौर हाइवे ब्रिज के पास एक स्कोर्पियो और 2 बाइक की भीषण टक्कर हो गयी, इस टक्कर में एक व्यक्ति की मौके पर ही मौत हो गयी जबकि 3 लोग गंभीर रूप से घायल हुए हैं। उन्हें तत्काल हॉस्पिटल में एडमिट करवाया गया है। बताया जा …
Read More »“मेरी आस्था और मैं मरते दम तक बीजेपी में लेकिन नहीं होता मुझ जैसे गरीब का काम” यह कहते हुए गुजरात के किसान ने कर ली आत्महत्या”
गरीबों को सरकारी योजनाओं का लाभ नहीं मिल पाता है इस बात को गुजरात के महिसागर के किसान की आत्महत्या ने साबित कर दिया है। एक तरफ तो कृषि कानूनों को लेकर दिल्ली में तमाम किसान आंदोलन कर रहे हैं, इस आंदोलन को सपोर्ट करने के लिए कई किसान आत्महत्या …
Read More »દાહોદ જિલ્લાની સરકારી શાળાઓમાં પસંદગી પામેલા ૬૨ શિક્ષણ સહાયકોને નિમણૂંકપત્રો એનાયત
દાહોદ ગુજરાત : શાળારૂપી બાગના ફૂલો સમાન બાળકોમાં રંગ ભરવાની જવાબદારી શિક્ષકોની છે રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડદાહોદ જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષકકર્મ માટે પસંદગી પામેલા ૬૨ શિક્ષણ સહાયકોને નિમણૂંકપત્રો એનાયત કરતા રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, શિક્ષક એ ભારતીય પરંપરાનું ગુરુપદ છે અને આ પદને નિષ્ઠાપૂર્વક નિભાવવું પડશે. ઉક્ત …
Read More »દાહોદ જિલ્લા માટે મંગલ ઘડીઓ આવી ગઇ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી શુક્રવારે દાહોદને રૂ. ૧૫૦૦ કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપશે
દાહોદમાં હરિયાળી ક્રાંતિ લાવનારી રૂ. ૧૦૫૪ કરોડની કડાણા સિંચાઇ યોજનાનું મુખ્યમંત્રીશ્રી લોકાર્પણ કરશે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દાહોદ જિલ્લાના નાગરિકોને રૂ. ૧૫૦૦ કરોડની વિકાસ કામોની ભેટ આપવા માટે તા.૮ને શુક્રવારે ઝાલોદ ખાતે પધારશે. દાહોદ જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થનારી રૂ. ૧૦૫૪ કરોડની કડાણા ઉદ્દવહન સિંચાઇ યોજનાના ભાગ-૧ના …
Read More »દાહોદ જિલ્લા શિક્ષણ જગત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા જી ને અભિનંદન પાઠવ્યા
દાહોદ ગુજરાત : શિક્ષકો-કર્મચારીઓને ફાજલના રક્ષણ સામે જે કવચ આપી જે સર્વેદનશીલ નિર્ણય લીધો તેને ભાજપ દાહોદ જિલ્લો તેમજ દાહોદનું શિક્ષણ જગત , વધાવી રાજ્યના સંવેદનશીલ સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાની , નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ , શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ જી ચુડાસમાજી ને આવા જોરદાર નિર્ણય બદલ …
Read More »
Khabar 24 Express | India's Leading Hindi News Network Khabar 24 Express brings the latest Hindi News, Breaking News, Live TV, India News, Maharashtra News, Nagpur News, Politics, Crime, Business, Sports, Entertainment, Technology, Auto, Health, Education, Lifestyle and World News with fast, accurate and trusted updates 24×7