Breaking News
BigRoz Big Roz
Home / Breaking News / ધો.12 ની પરીક્ષાઓ રદ કરવાના નિર્ણયને આવકારતા કેળવણીકાર નરેન્દ્રભાઈ સોની

ધો.12 ની પરીક્ષાઓ રદ કરવાના નિર્ણયને આવકારતા કેળવણીકાર નરેન્દ્રભાઈ સોની

     દાહોદ જિલ્લા શિક્ષણક્ષેત્રમાં કાર્યરત કેળવણીકાર તેમજ ભાજપ જિલ્લા મહામંત્રી નરેન્દ્રભાઈ સોની એક અખબારી નિવેદનમાં જણાવે છે કે કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં વિદ્યાર્થીઓ ને પ્રત્યક્ષ શિક્ષણ મળ્યું નથી પણ ઓનલાઈન શિક્ષણ મળેલ અને ઘણા વાલીઓ , બાળકો કોરોનાનો ભોગ  બન્યા છે તેવા સમયે સંપૂર્ણ શિક્ષણ પૂરું થયેલ નથી જેના કારણે લાખો વિદ્યાર્થીઓ તણાવમા હતા અને આવા સમયે પરીક્ષાઓ લેવી એ કોરોના વિસ્ફોટને આમનતરવા બરોબર હોત આવા સમયે વિદ્યાર્થીઓના વ્યાપક આરોગ્ય હિતમાં ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા *ધોરણ-૧૨ ની આ વર્ષે યોજાનારી પરીક્ષાઓ રદ કરવાના નિર્ણય આવકાર દાયક છે.

    પ્રધાનમંત્રીશ્રીએ ધોરણ-૧૨ ની CBSE બોર્ડ પરીક્ષા રદ કરવા લીધેલા નિર્ણયના  સમર્થનમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો તેને ભાજપ દાહોદ જિલ્લો તેમજ દાહોદ શિક્ષણ જગત આવકારે છે.

ખબર 24 એક્સપ્રેસ ગુજરાત બીયુરોચીફ નાગેશ્વર સેન દાહોદ


Discover more from Khabar 24 Express | India's Leading Hindi News Network

Subscribe to get the latest posts sent to your email.

Check Also

बुलंदशहर में मुकेश हत्याकांड के दो शूटर पुलिस मुठभेड़ में गिरफ्तार, गोली लगने के बाद अस्पताल में भर्ती

बुलंदशहर में मुकेश हत्याकांड के दो शूटर पुलिस मुठभेड़ में गिरफ्तार, गोली लगने के बाद अस्पताल में भर्ती

Leave a Reply

Discover more from Khabar 24 Express | India's Leading Hindi News Network

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Subscribe