Breaking News
BigRoz Big Roz
Home / State News (page 132)

State News

દાહોદ જિલ્લાની સરકારી શાળાઓમાં પસંદગી પામેલા ૬૨ શિક્ષણ સહાયકોને નિમણૂંકપત્રો એનાયત

દાહોદ ગુજરાત : શાળારૂપી બાગના ફૂલો સમાન બાળકોમાં રંગ ભરવાની જવાબદારી શિક્ષકોની છે રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડદાહોદ જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષકકર્મ માટે પસંદગી પામેલા ૬૨ શિક્ષણ સહાયકોને નિમણૂંકપત્રો એનાયત કરતા રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, શિક્ષક એ ભારતીય પરંપરાનું ગુરુપદ છે અને આ પદને નિષ્ઠાપૂર્વક નિભાવવું પડશે. ઉક્ત …

Read More »

દાહોદ જિલ્લા માટે મંગલ ઘડીઓ આવી ગઇ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી શુક્રવારે દાહોદને રૂ. ૧૫૦૦ કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપશે

દાહોદમાં હરિયાળી ક્રાંતિ લાવનારી રૂ. ૧૦૫૪ કરોડની કડાણા સિંચાઇ યોજનાનું મુખ્યમંત્રીશ્રી લોકાર્પણ કરશે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દાહોદ જિલ્લાના નાગરિકોને રૂ. ૧૫૦૦ કરોડની વિકાસ કામોની ભેટ આપવા માટે તા.૮ને શુક્રવારે ઝાલોદ ખાતે પધારશે. દાહોદ જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થનારી રૂ. ૧૦૫૪ કરોડની કડાણા ઉદ્દવહન સિંચાઇ યોજનાના ભાગ-૧ના …

Read More »

દાહોદ જિલ્લા શિક્ષણ જગત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા જી ને અભિનંદન પાઠવ્યા

દાહોદ ગુજરાત : શિક્ષકો-કર્મચારીઓને ફાજલના રક્ષણ સામે જે કવચ આપી જે સર્વેદનશીલ નિર્ણય લીધો તેને ભાજપ દાહોદ જિલ્લો તેમજ દાહોદનું શિક્ષણ જગત , વધાવી રાજ્યના સંવેદનશીલ સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાની , નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ , શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ જી ચુડાસમાજી ને આવા જોરદાર નિર્ણય બદલ …

Read More »

श्रीमती अंजली राजौरिया ने मुख्य कार्यकारी अधिकारी का पदभार ग्रहण किया

डूंगरपूर,राजस्थान संयुक्त शासन सचिव, कार्मिक विभाग राजस्थान जयपुर के आदेशों की अनुपालना में बुधवार, 06 जनवरी को मध्यान्ह पश्चात् मुख्य कार्यकारी अधिकारी जिला परिषद अंजलि राजौरिया(आईएएस) ने डूंगरपुर के पद का कार्यभार ग्रहण किया। कार्यभार ग्रहण करने के बाद मुख्य कार्यकारी अधिकारी राजौरिया ने विभिन्न प्रभागों एवं संचालित योजनाओं की …

Read More »

गणतंत्र दिवस समारोह- 2021 गरिमापूर्ण ढ़ंग से मनाया जाएगा

डुंगरपुरर,राजस्थान जिले में गणतंत्र दिवस समारोह-2021 को गरिमापूर्ण ढंग से मनाये जाने हेतु जिला कलक्टर सुरेश ओला की अध्यक्षता में बैठक आयोजित की गई। जिला कलक्टर ओला ने बताया कि कार्यक्रमों के आयोजन में कोरोना महामारी के परिपेक्ष्य में सरकार द्वारा समय-समय पर जारी किये गये दिशा-निर्देशों की पालना सुनिश्चित …

Read More »

દાહોદ સ્માર્ટ સિટી નગરપાલિકા સફાઈ કામદાર જાગરૂકતા અભિયાન

દાહોદ ગુજરાત દાહોદ સ્માર્ટ સિટી અને દાહોદ નગર પાલિકા, અમલીકરણ પાર્ટનર ભૂમિકા ટ્રાન્સપોર્ટ જે.વી. પ્રોજેક્ટ ઇન્ડિયા અને તકનીકી ભાગીદાર- ઝેનોમ એન્વીરો સોલ્યુશન્સ પ્રા.લી., (જે ઘરના કચરાના સંગ્રહ માં છે) ના સહકારથી “સફાઇકર જાગૃતિ અભિયાન” કાર્યક્રમ યોજવામાં આવ્યો, સુમિત સિંહ ની આગેવાની કરવામાં આવ્યો અને નાગર પાલિકા અને સ્માર્ટ સિટીના સમર્થનમાં …

Read More »

સુરતમાં ભારતીય સોની સમાજના ઉપક્રમે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અધ્યક્ષસ્થાને સન્માન સમારોહ યોજાશે. • દાહોદ જિલ્લામાંથી ભાજપના મહામંત્રી તરીકે રિપીટ થવા બદલ નરેન્દ્રભાઇ સોનીનું અતિથિ વિશેષ તરીકે સન્માન કરવામાં આવશે. • સમસ્ત અખિલ ભારતીય સોની સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.

દાહોદ ગુજરાત અખિલ ભારતીય સોની સમાજના નેજા હેઠળ સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના અધ્યક્ષપણામાં સોની સંમેલન યોજાશે. જેમાં સમસ્ત ભારત સહિત ગુજરાત રાજ્યના સોની સમાજના રાજકીય, સેવાકીય અને સામાજિક આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓને સન્માનિત કરવામાં આવનાર છે. દાહોદ જિલ્લામાંથી ભાજપના મહામંત્રી તરીકે રિપીટ થવા બદલ નરેન્દ્રભાઇ સોનીનું અતિથિ વિશેષ …

Read More »

पत्रकार सुरक्षा कानून शीघ्र हो लागू – जार -जार की डूंगरपुर इकाई ने मुख्यमंत्री के नाम ज्ञापन सौंपा

डुंगरपुर, राजस्थान पत्रकार सुरक्षा कानून शीघ्र हो लागू – जार -जार की डूंगरपुर इकाई ने मुख्यमंत्री के नाम ज्ञापन सौंपा डूंगरपुर, 05 दिसम्बर। लोकतंत्र का चौथा स्तम्भ कहे जाने वाले पत्रकारों पर लगातार हमले की घटनाएं बढ़ रही है, जिससे पत्रकारों व दूसरे मीडियाकर्मियों में भय व खौफ है। लोकतंत्र …

Read More »

पंचायत चुनाव की तैयारियों के लिए कांग्रेस के कार्यकर्ता दाहोद जिला कार्यालय में हुए जमा : Khabar 24 Express

पंचायत चुनाव की तैयारियों के लिए कांग्रेस के कार्यकर्ता दाहोद जिला कार्यालय में हुए जमा : Khabar 24 Express

Read More »

नववर्ष के उपलक्ष्य में सत्यास्मि मिशन के संस्थापक सद्गुरु स्वामी सत्येंद्र जी ने देशवासियों की रक्षा के लिए किया मंगलकारी हवन का आयोजन

नववर्ष के उपलक्ष्य में सत्यास्मि मिशन के संस्थापक सद्गुरु स्वामी सत्येंद्र जी ने देशवासियों की रक्षा के लिए किया मंगलकारी हवन का आयोजन नई सांल के शुभावसर पर सत्यास्मि मिशन की ओर से हवन का आयोजन किया गया। हवन का आयोजन सुबह 7.00 बजे से शुरू हुआ और शाम 5.00 …

Read More »

દાહોદ જિલ્લા વિકાસ અધિકારીનું નવતર અભિયાન, પંચાયત આપને દ્વાર ગડોઇ ગામમાં પંચાયતના તમામ શાખા અધિકારીઓએ કેમ્પ કરી ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ કર્યું

દાહોદ ગુજરાત દાહોદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત દ્વારા એક નવતર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પંચાયત આપને દ્વાર નામના આ અભિયાન અંતર્ગત એક ગામમાં જિલ્લા પંચાયતના તમામ શાખા અધિકારીઓ દ્વારા કેમ્પ કરી ગ્રામજનોને લગતા પ્રશ્નોનો નિકાલ લાવવામાં આવે છે. આ કાર્યક્રમનો પ્રારંભ દાહોદ તાલુકાના ગડોઇ ખાતેથી કરવામાં આવ્યો હતો. …

Read More »

कौओें की मृत्यु पर, पशुपालन विभाग ने उठाये एहतियाती कदम राज्य स्तर पर नियन्त्रण कक्ष स्थापित

कौओें की मृत्यु पर, पशुपालन विभाग ने उठाये एहतियाती कदमराज्य स्तर पर नियन्त्रण कक्ष स्थापित जयपुर,राजस्थान हाल ही में झालावाड में एवियन इनफ््लूएन्जा से हुई कौओं की मृत्यु की पुष्टि के दृष्टिगत राज्य में मुर्गीपालन व्यवसाय की सुरक्षा को लेकर विभागीय स्तर पर एहतियात के तौर पर की गई तैयारी …

Read More »

भ्रस्टाचार की भेंट चढ़ा मुरादनगर का श्मशान घाट, छत गिरने से 23 की मौत, 15 लोग घायल

  भ्रष्टाचार की वजह से आज दिल्ली से सटे उत्तर प्रदेश के गाजियाबाद जिले में बड़ा हादसा हुआ है। हादसा इतना दर्दनाक था कि लोगों को समझ तक नहीं आया कि अचानक हुआ क्या?मुरादनगर के श्मशान घाट में एक तो वैसे ही गमगीन माहौल था। लोग 65 वर्षीय फल विक्रेता …

Read More »

नववर्ष धुंदित नव्हे तर शुध्दीत साजरे करा ……

जळगांव जिल्हा परवानाधारक टाटा मॅजीक चालक मालक संघटना व नशाबंदी मंडळ महाराष्ट्र राज्याच्या वतीने गेल्या चार वर्षा पासून 31 डिसेंबर रोजी हा जनजागरण चा कार्यक्रम केला जात आहे. या वर्षाला सदर चा कार्यक्रम नववर्षाच्या पूर्वसंध्येला टाटा मॅजीक प्रवासी स्टॉफ. पांडूरंग टॉकीज चौकात भुसावळ विभागांचे उपविभागीय पोलीस अधिकारी मा सोमनाथ वाघचौरे …

Read More »

आज दिनांक 01-01-2021 को नव वर्ष के उपलक्ष्य में सुबह 7.00 बजे से शाम 5.00 बजे तक स्वामी सत्येन्द्र जी महाराज के तत्वावधान में satyasme मिशन, शनि देव मन्दिर, कचहरी रोड, बुलंदशहर में सामाजिक दूरी का पूर्ण रूप से पालन करते हुए, सर्व मंगल कारी हवन का आयोजन किया गया नव वर्ष के उपलक्ष्य में किया गया।

कोरोनॉ महामारी के चलते, सभी आने वाले भक्तों के हाथ प्रवेश द्वार पर sanataize कराए गएऔर भक्तों को मास्क भी दिए गए। सोशल डिस्टनसिंग का पूर्ण रूप से पालन करते हुए, भक्तो ने अपने गोले हवन कुंड में मंत्रो उच्चार के साथ अर्पित किए। आश्रम में भीड़ भाड़ न हो …

Read More »

Subscribe