Breaking News
BigRoz Big Roz
Home / Exclusive (page 26)

Exclusive

દાહોદ જિલ્લાની સરકારી શાળાઓમાં પસંદગી પામેલા ૬૨ શિક્ષણ સહાયકોને નિમણૂંકપત્રો એનાયત

દાહોદ ગુજરાત શાળારૂપી બાગના ફૂલો સમાન બાળકોમાં રંગ ભરવાની જવાબદારી શિક્ષકોની છે રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડદાહોદ જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષકકર્મ માટે પસંદગી પામેલા ૬૨ શિક્ષણ સહાયકોને નિમણૂંકપત્રો એનાયત કરતા રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, શિક્ષક એ ભારતીય પરંપરાનું ગુરુપદ છે અને આ પદને નિષ્ઠાપૂર્વક નિભાવવું પડશે. ઉક્ત સંદર્ભમાં …

Read More »

દાહોદ ગુજરાત દાહોદ જિલ્લા માટે મંગલ ઘડીઓ આવી ગઇ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી શુક્રવારે દાહોદને રૂ. ૧૫૦૦ કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપશે

દાહોદમાં હરિયાળી ક્રાંતિ લાવનારી રૂ. ૧૦૫૪ કરોડની કડાણા સિંચાઇ યોજનાનું મુખ્યમંત્રીશ્રી લોકાર્પણ કરશે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દાહોદ જિલ્લાના નાગરિકોને રૂ. ૧૫૦૦ કરોડની વિકાસ કામોની ભેટ આપવા માટે તા.૮ને શુક્રવારે ઝાલોદ ખાતે પધારશે. દાહોદ જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થનારી રૂ. ૧૦૫૪ કરોડની કડાણા ઉદ્દવહન સિંચાઇ યોજનાના ભાગ-૧ના …

Read More »

श्रीमती अंजली राजौरिया ने मुख्य कार्यकारी अधिकारी का पदभार ग्रहण किया

डूंगरपूर,राजस्थान संयुक्त शासन सचिव, कार्मिक विभाग राजस्थान जयपुर के आदेशों की अनुपालना में बुधवार, 06 जनवरी को मध्यान्ह पश्चात् मुख्य कार्यकारी अधिकारी जिला परिषद अंजलि राजौरिया(आईएएस) ने डूंगरपुर के पद का कार्यभार ग्रहण किया। कार्यभार ग्रहण करने के बाद मुख्य कार्यकारी अधिकारी राजौरिया ने विभिन्न प्रभागों एवं संचालित योजनाओं की …

Read More »

गणतंत्र दिवस समारोह- 2021 गरिमापूर्ण ढ़ंग से मनाया जाएगा

डुंगरपुरर,राजस्थान जिले में गणतंत्र दिवस समारोह-2021 को गरिमापूर्ण ढंग से मनाये जाने हेतु जिला कलक्टर सुरेश ओला की अध्यक्षता में बैठक आयोजित की गई। जिला कलक्टर ओला ने बताया कि कार्यक्रमों के आयोजन में कोरोना महामारी के परिपेक्ष्य में सरकार द्वारा समय-समय पर जारी किये गये दिशा-निर्देशों की पालना सुनिश्चित …

Read More »

महर्षि महेश योगी जयंती 12 जनवरी ज्ञान कविता इस दिवस पर स्वामी सत्येन्द्र सत्यसाहिब जी ने महर्षि महेश योगी जी के बारे में ज्ञान और कविता के माध्यम से भावातीत ध्यान योग विधि को बताया है कि,

महर्षि महेश योगी का जन्म 12 जनवरी 1918 को छत्तीसगढ़ के राजिम शहर के पास पांडुका गाँव में हुआ था और इनका निधन 5 फरवरी 2008 को हुआ था। उनका मूल नाम महेश प्रसाद वर्मा था। उन्होने इलाहाबाद विश्वविद्यालय से भौतिकी विज्ञान में स्नातक की उपाधि अर्जित की थी।इन्होंने तेरह …

Read More »

દાહોદ સ્માર્ટ સિટી નગરપાલિકા સફાઈ કામદાર જાગરૂકતા અભિયાન

દાહોદ ગુજરાત દાહોદ સ્માર્ટ સિટી અને દાહોદ નગર પાલિકા, અમલીકરણ પાર્ટનર ભૂમિકા ટ્રાન્સપોર્ટ જે.વી. પ્રોજેક્ટ ઇન્ડિયા અને તકનીકી ભાગીદાર- ઝેનોમ એન્વીરો સોલ્યુશન્સ પ્રા.લી., (જે ઘરના કચરાના સંગ્રહ માં છે) ના સહકારથી “સફાઇકર જાગૃતિ અભિયાન” કાર્યક્રમ યોજવામાં આવ્યો, સુમિત સિંહ ની આગેવાની કરવામાં આવ્યો અને નાગર પાલિકા અને સ્માર્ટ સિટીના સમર્થનમાં …

Read More »

સુરતમાં ભારતીય સોની સમાજના ઉપક્રમે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અધ્યક્ષસ્થાને સન્માન સમારોહ યોજાશે. • દાહોદ જિલ્લામાંથી ભાજપના મહામંત્રી તરીકે રિપીટ થવા બદલ નરેન્દ્રભાઇ સોનીનું અતિથિ વિશેષ તરીકે સન્માન કરવામાં આવશે. • સમસ્ત અખિલ ભારતીય સોની સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.

દાહોદ ગુજરાત અખિલ ભારતીય સોની સમાજના નેજા હેઠળ સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના અધ્યક્ષપણામાં સોની સંમેલન યોજાશે. જેમાં સમસ્ત ભારત સહિત ગુજરાત રાજ્યના સોની સમાજના રાજકીય, સેવાકીય અને સામાજિક આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓને સન્માનિત કરવામાં આવનાર છે. દાહોદ જિલ્લામાંથી ભાજપના મહામંત્રી તરીકે રિપીટ થવા બદલ નરેન્દ્રભાઇ સોનીનું અતિથિ વિશેષ …

Read More »

World War Orphan Day विश्व युद्ध अनाथ दिवस ओर इस दिवस पर स्वामी सत्येन्द्र सत्यसाहिब जी अपने ज्ञान और कविता के माध्यम से जनसंदेश देते कहते है कि

विश्व युद्ध अनाथ दिवस World War Orphan Day हर वर्ष 6 जनवरी को मनाया जाता हैं।इसके मनाने का उद्देश्य विश्व युद्ध के दौरान अनाथ हुए अनगिनत बच्चों के उज्जवल भविष्य के प्रति अपना तन मन धन आदि सभी प्रकार से योगदान देना है।जिससे इनको आर्थिक ओर मानसिक पीड़ा सामाजिक उत्पीड़न …

Read More »

पत्रकार सुरक्षा कानून शीघ्र हो लागू – जार -जार की डूंगरपुर इकाई ने मुख्यमंत्री के नाम ज्ञापन सौंपा

डुंगरपुर, राजस्थान पत्रकार सुरक्षा कानून शीघ्र हो लागू – जार -जार की डूंगरपुर इकाई ने मुख्यमंत्री के नाम ज्ञापन सौंपा डूंगरपुर, 05 दिसम्बर। लोकतंत्र का चौथा स्तम्भ कहे जाने वाले पत्रकारों पर लगातार हमले की घटनाएं बढ़ रही है, जिससे पत्रकारों व दूसरे मीडियाकर्मियों में भय व खौफ है। लोकतंत्र …

Read More »

World Soil Day विश्व मृदा दिवस पर ज्ञान ओर कविता कहते हुए स्वामी सत्येन्द्र सत्यसाहिब जी जनसंदेश देते है कि

प्रत्येक साल 5 दिसंबर को दुनिया भर में विश्व मृदा दिवस World Soil Day यानी मिट्टी संरक्षण दिवस मनाया जाता है।विश्व मृदा दिवस के मनाने के पीछे जनसंख्या विस्तार की वजह से बढ़ रही अनगिनत समस्याओं को उजागर करता है। इस कारण से मिट्टी के कटाव उत्खलन क्षरण को कम …

Read More »

International Volunteer Day अंतर्राष्टीय स्वयं सेवक दिवस पर ज्ञान और कविता इस दिवस पर स्वामी सत्येन्द्र सत्यसाहिब जी कहते है कि

हर साल सम्पूर्ण विश्व भर में 5 दिसंबर को अंतर्राष्ट्रीय स्वयंसेवक दिवस International Volunteer Day मनाया जाता है। यह अंतर्राष्ट्रीय पर्यवेक्षण दिवस को संयुक्त राष्ट्र महासभा द्वारा 1985 में सभी राष्टों के लिए मनाना अनिवार्य किया गया था।यो ये दिवस कई वर्षों से सभी देशों में लोकप्रिय संस्कृति का स्वयंसेवा …

Read More »

अंतर्राष्टीय ब्रेल दिवस 4 दिसंबर पर ज्ञान कविता इस दिवस पर बता रहें है स्वामी सत्येन्द्र सत्यसाहिब जी

सम्पूर्ण विश्वभर में 4 जनवरी को अंतरराष्ट्रीय ब्रेल दिवस मनाया जाता है।हर वर्ष विश्व ब्रेल दिवस 04 जनवरी को लुई ब्रेल के जन्मदिन के स्मरणोत्सव के रूप में मनाया जाता है। इस दिन दिव्यांगजन अधिकार अधिनियम, नेत्र रोगों की पहचान, रोकथाम और उनके पुनर्वास विषय पर सरकारी गरसरकारी संस्थानों द्धारा …

Read More »

દાહોદ જિલ્લા વિકાસ અધિકારીનું નવતર અભિયાન, પંચાયત આપને દ્વાર ગડોઇ ગામમાં પંચાયતના તમામ શાખા અધિકારીઓએ કેમ્પ કરી ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ કર્યું

દાહોદ ગુજરાત દાહોદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત દ્વારા એક નવતર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પંચાયત આપને દ્વાર નામના આ અભિયાન અંતર્ગત એક ગામમાં જિલ્લા પંચાયતના તમામ શાખા અધિકારીઓ દ્વારા કેમ્પ કરી ગ્રામજનોને લગતા પ્રશ્નોનો નિકાલ લાવવામાં આવે છે. આ કાર્યક્રમનો પ્રારંભ દાહોદ તાલુકાના ગડોઇ ખાતેથી કરવામાં આવ્યો હતો. …

Read More »

कौओें की मृत्यु पर, पशुपालन विभाग ने उठाये एहतियाती कदम राज्य स्तर पर नियन्त्रण कक्ष स्थापित

कौओें की मृत्यु पर, पशुपालन विभाग ने उठाये एहतियाती कदमराज्य स्तर पर नियन्त्रण कक्ष स्थापित जयपुर,राजस्थान हाल ही में झालावाड में एवियन इनफ््लूएन्जा से हुई कौओं की मृत्यु की पुष्टि के दृष्टिगत राज्य में मुर्गीपालन व्यवसाय की सुरक्षा को लेकर विभागीय स्तर पर एहतियात के तौर पर की गई तैयारी …

Read More »

आज दिनांक 01-01-2021 को नव वर्ष के उपलक्ष्य में सुबह 7.00 बजे से शाम 5.00 बजे तक स्वामी सत्येन्द्र जी महाराज के तत्वावधान में satyasme मिशन, शनि देव मन्दिर, कचहरी रोड, बुलंदशहर में सामाजिक दूरी का पूर्ण रूप से पालन करते हुए, सर्व मंगल कारी हवन का आयोजन किया गया नव वर्ष के उपलक्ष्य में किया गया।

कोरोनॉ महामारी के चलते, सभी आने वाले भक्तों के हाथ प्रवेश द्वार पर sanataize कराए गएऔर भक्तों को मास्क भी दिए गए। सोशल डिस्टनसिंग का पूर्ण रूप से पालन करते हुए, भक्तो ने अपने गोले हवन कुंड में मंत्रो उच्चार के साथ अर्पित किए। आश्रम में भीड़ भाड़ न हो …

Read More »