Breaking News
BigRoz Big Roz
Home / Breaking News / 11 થી 14 એપ્રિલ રસીકરણ મહોત્સવ-અભિયાન અપીલ:– 45 થી ઉપરના તમામ લોકો વહેલી તકે કોવિડની રસી મુકાવે.

11 થી 14 એપ્રિલ રસીકરણ મહોત્સવ-અભિયાન અપીલ:– 45 થી ઉપરના તમામ લોકો વહેલી તકે કોવિડની રસી મુકાવે.


દાહોદ જિલ્લામાં કોરોના તીવ્રગતિએ વધી રહયો છે ત્યારે આજે કોવિડ 19 રસીકરણ અભિયાનના દાહોદ જિલ્લાના સહ ઇન્ચાર્જ નરેન્દ્રભાઈ સોની એ આજે લીમડી સરકારી હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી

અને રેપીડ ટેસ્ટ તેમજ રસીકરણ સેન્ટરની મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી , ત્યારબાદ અલગ અલગ વિસ્તારોમાં સંપર્ક કરી કોવિડ 19 ની રસી સત્વરે લેવા ની સમજ આપી હતી.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તા.11 થી 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકર જીના જનમદીન સુધી 4 દિવસ રસીકરણ અભિયાન ચલાવી વધુમાં વધુ લોકો આ દિવસ દરમ્યાન રસી લે તે માટેની અપીલ કરી છે ત્યારે દાહોદ જિલ્લા ભાજપના તમામ કાર્યકરો 45થી વધુ ઉંમરના લોકોનો સંપર્ક કરી આ અભિયાન ને સફળ બનાવે તે માટે લાગી જવાનું જણાવ્યું છે…

આવતીકાલથી લીમડીની તમામ સામાજિક , ધાર્મિક સંસ્થાઓ આ અભિયાન ને સફળ બનાવે તે માટે સૌનો સંપર્ક પણ કરવામાં આવશે.

વેપારીઓ તેમજ સૌ લોકો ડો ગાજ કી દુરી અને અવસય માસ્ક પહેરે અને લોકોને તેમજ પોતાના ગ્રાહકોને માસ્ક વિતરણ કરે તે માટેની અપીલ નરેન્દ્રભાઈ સોનીએ કરી છે.


ખબર 24 એક્સપ્રેસ, નાગેશ્વર સેન દાહોદ, ગુજરાત બીયુરોચીફ 7046059323


Discover more from Khabar 24 Express | India's Leading Hindi News Network

Subscribe to get the latest posts sent to your email.

Check Also

बुलंदशहर में मुकेश हत्याकांड के दो शूटर पुलिस मुठभेड़ में गिरफ्तार, गोली लगने के बाद अस्पताल में भर्ती

बुलंदशहर में मुकेश हत्याकांड के दो शूटर पुलिस मुठभेड़ में गिरफ्तार, गोली लगने के बाद अस्पताल में भर्ती

Leave a Reply

Discover more from Khabar 24 Express | India's Leading Hindi News Network

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading